Side Effects of Staying Awake at Night
આજના યુગમાં રાત્રે મોડું સુધી જાગવું સામાન્ય બાબત બની ગઈ છે. ઓફિસનું કામ, મનોરંજન, સોશિયલ મીડિયા કે અભ્યાસ – અનેક કારણોસર લોકો રાત્રે જાગતા રહે છે. પરંતુ આયુર્વેદમાં રાત્રિજાગરણને અનિત્યાચાર (અનુચિત આચાર) માનવામાં આવે છે. તે શરીર, મન અને આત્મા પર સીધી અસર કરે છે. રાત્રિજાગરણના આડઅસર શારીરિક થાક:પૂરતી ઊંઘ ના મળવાથી શરીરમાં સતત થાક રહે છે. રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો:લાંબા ગાળે…


